Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ભુજ લોહાણા જ્ઞાતિના ભામાશા જયંતીભાઇ ઠકકરનો આજે જન્‍મદિવસ

ભાવનગર, તા.૨૯: બીંદડા (કચ્‍છ)ના વતની અને હાલ ભુજના લોહાણા જ્ઞાતીના ભામાશા જયંતીભાઇ એમ.ઠકકરનો આજે ગુરૂવાર તા.૨૯ સપ્‍ટે.ના જન્‍મદિવસ છે. જયંતીભાઇ એ માદરે વતન બીંદરડા (કચ્‍છ) ખાતે પૂ.જલારામબાપા, દરીયાલાલ મંદિર લોહાણા મહાજનવાડી ર્બોડીંગનું નિર્માણ કરાવ્‍યુ. પિતા મોરારજીભાઇ અને માતા મંજુલા બહેનએ બાળપણથી જ તેમને ધર્મના સંસ્‍કારો આપ્‍યા. બાગાયતી ખેતી ક્ષેત્રે અધધ ઉત્‍પાદન બદલ રાજય રાષ્‍ટ્રીય અને આંતરાષ્‍ટ્રીય બહુમાન પ્રાપ્‍ત કરેલ છે.

જયંતીભાઇને જન્‍મોત્‍સવની ઘડીએ મો.૯૮૨૫૨ ૩૫૮૮૧ ઉપર શુભેચ્‍છા મળી રહી છે.

(11:56 am IST)