Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

પાણી પુરવઠા બોર્ડના સભ્‍ય સચિવ મયુર મહેતાનો જન્‍મદિન

રાજકોટઃ ગુજરાત પાણી પુરવઠા બોર્ડના સભ્‍ય સચિવ શ્રી મયુર કે. મહેતાનો જન્‍મ તા. ૨૧ નવેમ્‍બર ૧૯૭૦ ના દિવસે થયેલ.  આજે ત્રેપનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ૨૦૧૪ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તેઓ આ અગાઉ ખેડામાં સપ્‍લીમેન્‍ટરી અધિક કલેકટર તરીકે કાર્યરત હતા.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૦૪૯

મો. નં. ૯૯૭૮૪ ૦૮૫૪૦ ગાંધીનગર

(12:07 pm IST)