Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

મેંદરડાથી રાજકોટ વણથંભી વિકાસયાત્રા

શુભત્વના સંગાથી એડવોકેટ હિમાંશુ પજવાણીનો જન્મદિન

રાજકોટ : સિધ્ધી થકી પ્રસિધ્ધી મેળવનાર જાણીતા એડવોકેટ શ્રી હિમાંશુ પજવાણીએ આજે જાજરમાન જીવનયાત્રાના ૪૦માં વર્ષની ડોર બેલ વગાડી છે.(જન્મ તા. ૩૧ જુલાઇ ૧૯૮૧)

મૂળ મેંદરડાના વતની રઘુવંશી શ્રેષ્ઠી શ્રી રમણિકભાઇ પજવાણી ના પુત્રરત્ન શ્રી હિમાંશુ પજવાણી વર્ષોથી રેવન્યુ એડવોકેટ તરીકે કાર્યરત છે. તેઓ રેવન્યુ બાર એશો.ના સેક્રેટરી તરીકે રહી ચૂકયા છે. સંપર્કોનું વિશાળ વર્તુળ ધરાવે છે. તેઓ પરિશ્રમને પારસમણિ માની કહે છે. ''ખ્વાહીશો સે નહિ ગિરતે હૈ ફુલ ઝોેલીમં , કર્મકી શાખકો હિલાના હોગા, કુછ નહિ હોગા કોસને સે અંધેરેકો, અપને હિસ્સેકા દીપ ખુદ હી જલાના હોગા...

ઇ મેઇલઃ himanshu pajwani @gmail.com

 મો. ૯૮ર૪ર ૦૦૯રપ રાજકોટ

(11:29 am IST)