Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

લઘુ, મધ્યમ ઉદ્યોગ કમિશનર રણજીથકુમાર જે.નો જન્મદિન

રાજકોટઃ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગના કમિશનર શ્રી રણજીકુમાર જે. નો જન્મ તા. ર૮ જુલાઇ ૧૯૭પના દિવસે થયેલ આજે ૪૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ તામીલનાડુના વતની અને ર૦૦પ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. તેઓ ભૂતકાળમાં ભાવનગરમાં જિલ્લા વિકાસ અધિકારી, તાપી અને દાહોદમાં જિલ્લા કલેકટર, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર કંપનીમાં જોઇન્ટ એમ.ડી., નાગરિક પુરવઠા વિભાગમાં સંયુકત સચિવ આદિજાતી કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૮૩૭ર મો. ૯૯૭૮૪ ૪૬૯૭૧ ગાંધીનગર.

(3:00 pm IST)