Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

બાવાજી માર્ગી જ્ઞાતિના નિરવ ગોંડલીયાનો કાલે જન્મદિવસ

રાજકોટ,તા.૨૭ : મૂળ નિકાવા હાલ રાજકોટમાં રહેતા અને બાવાજી માર્ગી જ્ઞાતિના યુવા કાર્યકર્તા નિરવ અશોકભાઇ ગોંડલીયાનો કાલે તા.૨૮ના રોજ જન્મદિવસ છે. અનેકવિધ સામાજીક, સાંસ્કૃતિક અને સાધુ સમાજ ગ્રુપની સેવાકીય પ્રવૃતિમાં મોખરે રહેનારા નિરવભાઇ પોતાના જીવનના ૨૭માં વર્ષમાં પ્રવેશી રહ્યાં છે. તેમના જન્મદિવસે અનેક મિત્રો, શુભેચ્છકોની તેમના મો. ૮૮૪૯૨ ૪૪૪૭૮ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(11:05 am IST)