Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

મની કેર પોઇન્ટવાળા અતુલ બુધ્ધદેવનો કાલે જન્મદિન

રાજકોટ, તા. ર૭ : જાણીતા ફાયનાન્સીયલ કન્સ્લન્ટ જો, મની કેર પોઇન્ટ વાળા અતુલભાઇ બુધ્ધદેવનો કાલે જન્મદિન છે. પ૧માંવર્ષમાં મંગલ પ્રવેશ કરશે.

શ્રી શ્રીનાથજી દાદાની ભકિત કરતા કરતા પોતાની જીવન સાથી ભકિતના સાથથી સદાય સામા માણસને મદદરૂપ થવાની ભાવના વાળા અતુલભાઇ એમ.કોમ.બી.એઙ ની પદવી પ્રાપ્ત કર્યા બાદ લો પ્રોફાઇલ વ્યકિતત્વ સાથે ડાઉન ટુ અર્થ રહીને નાણાકિય સલાહકારના ક્ષેત્રમાં ઉજજવળ કારર્કીદી ધરાવે છે. તેમના મો. ૯૮ર૪૪ રપ૮૯૩ છે.

(3:22 pm IST)