Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

જેતપુરના યુવા શિક્ષણશાસ્ત્રી હીરેનભાઇ વ્યાસનો આજે જન્મ દિવસ

નવાગઢ : જેતપુરના અગ્રણી યુવા શિક્ષણશાસ્ત્રી હીરેનભાઇ વ્યાસનો આજે જન્મ દિવસ છે.

સરદાર પટેલ કેળવણી મંડળ નામની અગ્રણ્ય શિક્ષણ સંસ્થામાં મેનેજમેન્ટ તરીેકે પોતાની કારર્કીદીની શરૂઆત કરનાર હીરેનભાઇ વ્યાસે ત્થા અભ્યાસ કરતી દિકરીઓને અભ્યાસની સાથે સાથે સંસ્કારના પાઠ તો ભણાવ્યા છે. આ કેળવણી મંડળના પ્રમુખે શ્રી લેઉવા પટેલ સમાજના શ્રેષ્ઠી શ્રી રાજુભાઇ પટેલ પાસેથી ગમે તેવી પરિસ્થિતીમાં સતત પોઝીટીવ થીંકીંગ રાખી આગળ કેમ વધવુ તેવા ગુણો દીલમાં બરોબર ઉતારી આજે જેતપુર પંથકના જેતલસર ગામે અદ્યતન જેતપુર એકેડેમી તથા જુનાગઢ ખાતે ભવ્ય શિક્ષણ સંકુલના મેનેજીંગ ડીરેકટર બની ચૂકયા છે. તેમને જન્મદીનની શુભેચ્છા મો. નંબર ૯૦૯૯૯ ૮૭પ૬૧ ઉપર મળી રહી છે.

(12:56 pm IST)