Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

રાજકોટના એડવોકેટ દિલીપભાઇ જોષીનો જન્મ દિવસઃ પપ પુરા કર્યા

રાજકોટ તા. ૩૦: રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી દિલીપભાઇ જોષીનો આજે જન્મ દિવસ છે. તેઓએ જીવનકાળના પપ વર્ષ પુરા કરેલ છે.

એડવોકેટ દિલીપભાઇ એન. જોષી રાજકોટ બારમાં છેલ્લા ર૦ વર્ષથી પ્રેકટીસ કરે છે.

રાજકોટ બાર એસો.માં ર૦૦૮ અને ર૦૧૦ માં કારોબારી સભ્ય તરીકે સેવા આપેલ. ત્યારબાદ ર૦૧ર, ર૦૧૪, ર૦૧૮માં સેક્રેટરી તરીકે પણ સેવા આપેલ હતી તેમજ વિવિધ સંસ્થાઓમાં માનદ સેવા આપે છે આજે તેઓ પપ વર્ષ પૂર્ણ કરીને પ૬માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. આજે તેઓના જન્મ દિવસ નિમિત સગા સ્નેહીઓ, મિત્રો વર્તુળ દ્વારા તેમના મો. નં. ૭૯૯૦૪ પ૬૪૦પ ઉપર જન્મ દિવસની શુભકામના પાઠવી રહ્યા છે. હાલમાં તેઓ ભાજપ લીગલ સેલમાં પણ સેવા આપી રહ્યા છે તેમજ વોર્ડ નં. ૩ ના પ્રવકતા પણ છે.

(2:42 pm IST)