News of Tuesday, 7th July 2020
આજના શુભ દિવસે - 642
કાનની શોભા શાસ્ત્રનું શ્રવણ કરવામાં છે, કુંડળ પહેરવામાં નહિ.
હાથની શોભા દાનથી છે, કંકણથી નહિ, દયાળુ લોકોના શરીરની શોભા પરોપકારથી છે, ચંદનથી નહિ.
-ભતૃંહરિ
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:20 am IST)