વિવિધ વિભાગ
News of Tuesday, 24th March 2020

આજના શુભ દિવસે - 566

'સમયના સંદર્ભમાં જયોતિન્દ્ર દવેએ સરસ વાત કરી હતી કે' આપણો ભ્રમ છે કે આપણે ઘડિયાળને ચાવી આપીએ છીએ હકીકતમાં ઘડિયાળ આપણને ચાવી આપે છે.

-રમેશ પુરોહિત

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(11:05 am IST)