News of Monday, 23rd March 2020
આજના શુભ દિવસે - 565
મારે જીવવા માટે એકજ માર્ગ છે કે એને માટેનો કોઇ માર્ગ નથી મારી એકજ આદત હોવી જોઇએ તે એ કે મને કોઇ આદત ન હોવી જોઇએ ગઇ કાલે મેં આમ કર્યું હતું એટલે આજે પણ મારે આમ જ કરવું જોઇએ એવું તર્કશાસ્ત્ર કયારેક કામ ન આવે.
-હ્યુ પ્રેથર
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(11:01 am IST)