News of Thursday, 19th March 2020
આજના શુભ દિવસે - 563
જીવનમાં જો કોઇ પણ અનુભવ કરવાનો હોય તો
તે મુકિતનો છે.મુકિતનો અનુભવ કરવો હોય તો
માણસ મનથી મુકત અને ઇચ્છાઓથી વિમુકત હોવો જોઇએ.
-હ્યુ પ્રેથર
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:48 am IST)