News of Wednesday, 18th March 2020
આજના શુભ દિવસે - 562
સુસંગતિ અને મુકત પોતાપણું એ બન્ને એકી સાથે ન મળે અખાના શબ્દોમાં કહીએ તો ટાલ અને સેંથી એકીસાથે ન મળે. કહેવત છે. કે કબરની શાંતિ અને સૂર્યનું કિરણ કયારેય કોઇને એકી સાથે ન મળે
-રમેશ પુરોહિત
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:41 am IST)