News of Wednesday, 24th February 2021
આજના શુભ દિવસે - 805
સ્વથ્ય માનસિકતા ધરાવનાર વ્યકિતના શરીરમાં રોગ લાંબો વખત રહેતો નથી. તમારૂ શરીર દરેક સેકન્ડમાં લાખો કોર્ષનો નાશ કરે છે. અને તે સાથે જ તે લાખો નવા કોષો સર્જે પણ છે.
(10:12 am IST)