News of Wednesday, 7th June 2023
આજના શુભ દિવસે - 1488
આપણે મંદિરમાં દર્શન કરી, બહાર નીકળ્યા પછી
જીવનના ઉચ્ચ ધોરણોને, ઉચ્ચ મૂલ્યોને આત્મસાત
ન કરીએ - તો મંદિરમાં જવાનો કોઇ અર્થ જ નથી
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:37 am IST)