News of Wednesday, 19th September 2018
આજના શુભ દિવસે - 194
દુર્જન અને સર્પ એ બેમાં સર્પ સારો છે, દુર્જન નહિ, કારણ કે સર્પ તો કોઇક સમયે જ ડસે છે,
પરંતુ દુર્જન તો ડગલેને પગલે દુઃખ આપે છે.
-ચાણકય
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:08 am IST)