News of Wednesday, 13th March 2019
આજના શુભ દિવસે - 308
અજમાના ફુલ ૦II-૦II ગ્રામ દિવસમાં ત્રણ વાર; ગાયના ઘી અને મધ સાથે ચાટવાથી કફનો નિકાલ થાય છે- આમ કરવાથી ખોટી ઉધરસ પણ બંધ થઇ છે.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(11:06 am IST)