News of Wednesday, 15th May 2019
આજના શુભ દિવસે - 353
જે ધનવાન છે તેને જ આજના યુગમાં વિદ્વાન
અને સન્માનિત વ્યકિત માનવામાં આવે છે, તેમજ
જ્ઞાની પણ ! વળી લોકો આપમેળે જ તેના મિત્ર બની
જાય છે. ભાઇ-બંધુ પણ ઘેરી વળે છે.
-ચાણકય
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:37 am IST)