News of Wednesday, 11th December 2019
આજના શુભ દિવસે - 495
સુખ અને શાન્તિની ઇચ્છા હોય તો ઇશ્વરની સાથે રહો. જે માણસ પ્રાપ્ત વસ્તુથી સંતુષ્ટ રહે છે. તથા પોતાના અંતરાત્મા અને વિવેક-બુદ્ધિને પૂછીને જ ડગલું ભરેછે, તે હંમેશા ઇશ્વરની સાથે જ રહે છે.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(11:07 am IST)