News of Monday, 7th January 2019
આજના શુભ દિવસે - 265
ડોંગરે મહારાજે સરસ વ્યાખ્યા કરી હતી-
''જે પોતે સુખી હોય અને બીજાને સુખ આપે એ
સજ્જન જે સ્વયં દુઃખ ભોગવીને બીજાને સુખ
આપે તે સંત''
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(11:32 am IST)