News of Monday, 13th May 2019
આજના શુભ દિવસે - 351
મનુષ્ય જેવું નસીબ લઇને આવે છે તેની
બુધ્ધિ પણ તેના જેવી જ બની જાય છે. કાર્ય
વેપાર પણ તે મુજબ મળે છે.તેને સહકાર
આપનાર, સગાવહાલા, મિત્ર પણ તેના
નસીબને અનુરૂપ હોય છે.
-ચાણકય
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(11:06 am IST)