News of Thursday, 20th February 2020
આજના શુભ દિવસે - 544
જયારે માણસ ખુદ-બ-ખુદ પોતાના વિચારો
ઉંચા અભિપ્રાય ધરાવતો થઇ જાય છે, ત્યારે
એની હાલત પોતે જ આયનામાં જોઇને પોતાના
પર ઓવારી જવા જેવી હોય છે.
-રમેશ પુરોહિત
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(11:09 am IST)