News of Thursday, 10th May 2018
આજના શુભ દિવસે - 1451
સોયાબીનમાં 'ફોસ્ફાટીડીલસરીન' નામનું ફાયરો કેમીકલ છે. જે યાદશકિત તેમજ જ્ઞાનની માત્રા જાળવી રાખે છે. શારિરીક સ્ફુર્તિ આપે છે. એકાગ્રતા તેમજ કાર્ય કરી નાખવાની ક્ષમતા કેળવે છે. ખાસ તો બાળકોમાં એકાગ્રતા વધારે છે. વધારામાં ચયાપચયની પ્રક્રિયા તંદુરસ્ત રાખે છે.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(9:59 am IST)