News of Friday, 14th February 2020
આજના શુભ દિવસે - 540
જેમ જેમ હું મારી ભીતરની લાગણીઓ
સાથે મસલત કરૃં છું તેમ તેમ હું મનને શાંત
કરતી પ્રજ્ઞા પ્રાપ્ત કરૃં છું અને આનાથી મને
પ્રતિતી પહોંચે છે કે હું જે કંઇ કર્મ કરૃં છું.
તે કરવા જેવું જ છે!
-હ્યુ પ્રેથર
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(11:03 am IST)