News of Thursday, 13th February 2020
આજના શુભ દિવસે - 539
આપણા સ્વાર્થે સ્મિતને શોષી લીધું છે અને
આંસુને સુકવી નાખ્યા છે. હૃદયનો પડકાર સંભળાય
નહીં એવા હસ્તધુનનનો અર્થ ખરો ? સ્મિત, આંસુ
અને ઉષ્મા વગરના નિર્જીવ શબ્દોની લેવડદેવડ
કરીએ છીએ-એ સમયનો દુર્વ્યય બને છે.
-હ્યુ પ્રેથર
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:35 am IST)