વિવિધ વિભાગ
News of Thursday, 13th February 2020

આજના શુભ દિવસે - 539

આપણા સ્વાર્થે સ્મિતને શોષી લીધું છે અને

આંસુને સુકવી નાખ્યા છે. હૃદયનો પડકાર સંભળાય

નહીં એવા હસ્તધુનનનો અર્થ ખરો ? સ્મિત, આંસુ

અને ઉષ્મા વગરના નિર્જીવ શબ્દોની લેવડદેવડ

કરીએ છીએ-એ સમયનો દુર્વ્યય બને છે.

-હ્યુ પ્રેથર

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:35 am IST)