News of Tuesday, 11th February 2020
આજના શુભ દિવસે - 537
માણસમાત્રનો સ્વભાવ છે કે એ લેખા જોખા
કર્યા કરે અને સરવૈયું કાઢયા કરે. કેટલાક
મહિનાને અંતે તો કેટલાક વર્ષના અંતે સરવૈયું
કાઢે છે-પરંતુ સભાન અને જાગૃત વ્યકિત
દિવસને અંતે રોજમેળ લખી નાંખે છે.
-રમેશ પુરોહિત
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(11:09 am IST)