News of Thursday, 6th February 2020
આજના શુભ દિવસે - 534
રજનીશજીએ સીમાડાઓ વિસ્તારવાની વાતને
બહુ સ્પષ્ટ રીતે કહી છે કે તમે કંઇક કરો, કશુંક
સર્જન કરો, આકૃતિમાં ઘેરો, વૃક્ષો વાવો, બગીચો
ઉછેરો અને કંઇજ ન કરવું હોય તો હસતા રહો.
-રમેશ પુરોહિત
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(11:05 am IST)