News of Wednesday, 5th February 2020
આજના શુભ દિવસે - 533
આપણી આસપાસ જોઇએ તો ખબર પડે કે મોટા
ભાગના માણસો જીવતી લાશો થઇ ગયા હોય છે. એ
શબવત્ કે નહિવત્ થઇ ગયા હોય છે. આ લોકોએ
કયારેય વિચાર પણ કર્યો નથી કે મારાથી આમ ન
જીવાય જીવવું એ કળા છે અને આ કળા આકરી
તપસ્યાનું પરિણામ હોય છે.
-રમેશ પુરોહિત
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(11:08 am IST)