વિવિધ વિભાગ
News of Wednesday, 5th February 2020

આજના શુભ દિવસે - 533

આપણી આસપાસ જોઇએ તો ખબર પડે કે મોટા

ભાગના માણસો જીવતી લાશો થઇ ગયા હોય છે. એ

શબવત્ કે નહિવત્ થઇ ગયા હોય છે. આ લોકોએ

કયારેય વિચાર પણ કર્યો નથી કે મારાથી આમ ન

જીવાય જીવવું એ કળા છે અને આ કળા આકરી

તપસ્યાનું પરિણામ હોય છે.

-રમેશ પુરોહિત

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(11:08 am IST)