News of Friday, 5th October 2018
આજના શુભ દિવસે - 206
સારા વર્તનથી સંપત્તિ વધે છે,
સારા વર્તનથી માન મળે છે,
સારા વર્તનથી આયુષ્ય વધે છે અને
સારા વર્તનથી માણસના ચારિત્ર્યના
દોષ દૂર થઇ જાય છે.
-ગૌતમ બુધ્ધ
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(9:45 am IST)