News of Thursday, 14th November 2019
આજના શુભ દિવસે - 476
આળસ પ્રલોભનનું મૂળ છે, રોગનું પારણું છે,
સમયની બરબાદી છે અને શાંતિને હરનાર છે.
જેને કંઇ કામકાજ કરવાનું હોતું નથી, તેને માટે
થોડા જ વખતમાં જીવન નીરસ બની જાય છે.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(11:10 am IST)