News of Monday, 11th November 2019
આજના શુભ દિવસે - 473
વિદ્યાર્થી શિક્ષક પરાયણ હોવો જોઇએ, શિક્ષક
વિદ્યાર્થીપરાયણ હોવો જોઇએ, બેય
જ્ઞાનપરાયણ હોવા જોઇએ,
જ્ઞાન સેવાપરાયણ હોવું જોઇએ ને
સેવા પ્રભુપરાયણ હોવી જોઇએ.
-ડોંગરે મહારાજ
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(11:14 am IST)