News of Friday, 21st June 2019
આજના શુભ દિવસે - 380
કયારેક આણા મંતવ્યો, માન્યતાઓ, વિચારો
બદલાય ત્યારે કોઇ પૂછી બેસે કે અરે ! તમે તો
થોડા વખત પહેલા આવું મંતવ્ય ધરાવતા હતા
અને આજે જુદી રીતે કેમ વાત કરો છો?
'હું રોજ નવુ વિચારૃં છું અને વિકસું છું' -રમેશ પુરોહિત
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:43 am IST)