News of Wednesday, 19th February 2020
આજના શુભ દિવસે - 543
હું જે કરૃં છું તે બરાબર કરૃં છું અને
કરવા યોગ્ય છે તે જ કરૃં છું એવો ઢંઢેરો
પીટીને આપણે આ વાત બીજાના મન પર
ઠસાવતા રહીએ છીએ અને પોતાના મનને પણ
આ વાત માનવાની ફરજ પાડીએ છીએ.
-હ્યુ પ્રેથર
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(11:03 am IST)