News of Tuesday, 18th February 2020
આજના શુભ દિવસે - 542
માનવીનું અહમ્, એનો ઘમંડ આમ જોઇએ તો
અભિશાપ છે કારણ કે એ આપણી નમ્રતાને
ખુંચવી લે છે. નમ્રતા પણ કયારેક અહમ્નો
ઓડકાર ખાય છે. આવી નમ્રતામાં પણ આપણે
ખબરદાર રહેવું જોઇએ
-હ્યુ પ્રેથર
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:38 pm IST)