News of Friday, 15th March 2019
આજના શુભ દિવસે - 310
લસણ અને લીંબુનો રસ બરાબર ગ્રાઇન્ડ કરીને-ગાળીને સાકરની ચાસણીમાં ભેળવી ૧ અઠવાડીયા સુધી બરણીમાં ભરી રાખો અને પછી ખાવાથી તે જ્ઞાન તંત્રના રોગમાં ખૂબજ અસરકારક નિવડે છે.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(11:05 am IST)