News of Thursday, 9th May 2019
આજના શુભ દિવસે - 349
મનુષ્ય એકલો જ ન્મ લે છે. એકલો જ
ભાગ્યના શુભ-અશુભ કર્મોને ભોગવે છે. એકલો જ
નરકમાં પડે છે અને એકલોજ મોક્ષ પ્રાપ્ત કરે છે.
આ બધા કાર્યોમાં તેની સાથે કોઇનો પણ સાથ નથી હોતો.
-ચાણકય
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:26 am IST)