News of Friday, 5th July 2019
આજના શુભ દિવસે - 389
માણસે સુખી થવું હોય તો પોતાની જાતની
બાદબાકી કરતા અને જગતની ખેવનાના ગુણાકાર
કરતા શીખી જવું જોઇએ.
-હ્યુ પ્રેથર
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:43 am IST)