News of Monday, 17th June 2019
આજના શુભ દિવસે - 376
બીમાર માણસને જતનપૂર્વક જાળવવા જોઇએ
કોઇ પ્રેમથી માથે હાથ ફેરવે તો તેને રાહત થતી
હોય છે. એનું તન તો ભાંગ્યું છે પણ મન ન
ભાંગે એની કાળજી રાખવી જોઇએ છે.
-રમેશ પુરોહિત
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:56 am IST)