News of Thursday, 18th April 2019
આજના શુભ દિવસે - 333
-લગભગ ૩૦ જેટલી વનસ્પતિ હિન્દુસ્તાનથી એક્ષપોર્ટ થાય છે, અને તે પણ કોંકણથી ! (મહારાષ્ટ્ર) -દુનિયામાં બે સરખા ચહેરાવાળા મનુષ્યો ઇશ્વરે બનાવ્યા નથી-કે કદાચ તેમને આવડયું નહીં હોય ? - જો ઝાડ કાપવાની સજા ખૂબજ મોટી થવા માંડે તો એ માનવજાત માટે આશિર્વાદરૂપ રહેશે.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:38 am IST)