News of Tuesday, 12th March 2019
આજના શુભ દિવસે - 307
કઠોળ ફણગાવવાથી શું ફેર પડે છે!
કેલોરી રપ% ઓછી થાય છે. પ્રોટીન રપ% વધે છે. સોડીયમ ૭પ% વધે છે. પોટેશ્યમ ૮૦% વધે છ.ેકાર્બોહાઇડ્ેટસ ૧પ% વધે છે વીટામીન D ૩ ૩૦૦% વધે છે વીટા 'C' ઘણું વધે છે. વીટા 'B'૩ ૪૦૦% વધે છે. વીટા 'B'૧રપ૦% વધે છે વીટા 'A' ૩પ% વધે છે. અને આયર્ન પ૦% વધે છ.ે
ધ્યાનમાં રાખવા બાબતઃ ફણગાવેલા કઠોળ કાચા કે પછી વરાળથી બાફવા-જેથી એની ફુડ વેલ્યુ જળવાય રહે. કયા કઠોળ ખાસો !! મગ,ચણા, મંઠ, મેથી, ચોળી, જવ, જુવાર, સોયાબીન, તલ અને બાજરો
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:21 am IST)