News of Monday, 2nd August 2021
આજના શુભ દિવસે - 934
ત્યાગ, સંયમ અને સેવા એ વૃધ્ધાવસ્થાની
શોભા છે. હૃદય સરળ અને પવિત્ર ન બને
તો એ વૃધ્ધાવસ્થા નિષ્ફળ ગઇ જ સમજવી
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:05 am IST)