News of Friday, 8th February 2019
આજના શુભ દિવસે - 286
પોતાના શરીરના અંગો વડે નિરર્થક કે અવળી
ચેષ્ટાઓ કદી ન કરવી. ખૂબ કડવાને તીખા તમતમતા
પદાર્થો ન ખાવા દેહ વાણીને મન કામ કરતા થાકે
ત્યારે પહેલા વિશ્રામ આપવાનું રાખો.
-આર્વાક
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(11:04 am IST)