News of Tuesday, 6th February 2018
આજના શુભ દિવસે - 1385
જે પરોપકારમાં જ રચ્યો પચ્યો રહે છે,
ઇશ્વરમાં જેને વિશ્વાસ છે અને સત્યને
જે અનુસરે છે તેને માટે પૃથ્વી જ સ્વર્ગ સમાન છે.
-ભર્તૃહરિ
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:04 am IST)