News of Wednesday, 17th July 2019
આજના શુભ દિવસે - 397
ક્રોધ પ્રીતિનો નાશ કરે છે,
અપમાન વિનયનો નાશ કરે છે,
માયા મિત્રતાનો નાશ કરે છે અને
લોભ સર્વ ગુણોનો નાશ કરે છે.
-હિતોપદેશ
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:46 am IST)