News of Friday, 19th April 2019
આજના શુભ દિવસે - 334
બાદીયાન-Star Anis આને પાણીમાં ઉકાળીને પીવાથી કયાંય ફુગ થવા દેતું નથી. શરદી, કફ અને ફલુને દુર રાખે છે. શરીરની પ્રતિકાર શકિત વધારે છે અને ફ્રી રેડીકલ્સ 'O'ને દુર કરે છે.
ર કપ પાણીમાં ર થી ૩ બાદીયાના પાન તમને જે ચા અનુકુળ આવતી હોય તે પ મિનિટ માટે ઉકાળો અને ખાંડ, મધ કે સ્ટીવીયા નાંખી પીવો
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(11:06 am IST)