News of Friday, 1st June 2018
આજના શુભ દિવસે - 1467
જેઓ બહારના હજારો શત્રુઓને હરાવે તે વીર છે.
પણ જેઓ અંદરના માત્ર છ જ શત્રુઓઃ
કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરને હરાવે તે મહાવીર છે.
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(10:53 am IST)