News of Friday, 25th May 2018
આજના શુભ દિવસે - 1462
જીવન એક સતત વહેતો પ્રવાહ છે. વસ્તુ તેમાં તરે અથવા ડૂબે તેનો આધાર વસ્તુની ગુણવત્તા પર અવલંબે છે. જે બધા વળગણ તજીને હળવા ફુલ બને તે તરે, અને જેઓ પાર વિનાના ભાર લઇને ફરે તે અચૂક ડુબે !
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(9:46 am IST)