News of Wednesday, 5th August 2020
આજના શુભ દિવસે - 664
ઘણા લોકો મને કહેતા હોય છે : મને વહેલા મરી જવાની બીક નથી, મારે તો મારી જીંદગી માણવી છે-અને ગમે તેવો ખોરાક ખાવા માંડે છે, એમને તંદુરસ્તી આપતો ખોરાક ખાવામાં કંટાળો આવતો હશે...? -ડો. ડીન ઓર્નીસ કેલીફોનીયા
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(9:48 am IST)