News of Tuesday, 28th July 2020
આજના શુભ દિવસે - 658
બપોરના કે રાત્રિના ભોજનમાં-જો ચરબી વાળું ભોજન હોય તો તેમાંથી કોઇપણ એક વસ્તુ જ ખાવીઃ જેમ કે-આઇસક્રિમ બટેટાની ચીપ્સ, કેળાં, મેંદાની સેન્ડવીચ વિ. આમાંથી ફકત ભોજન સમયે એક જ વસ્તુ લેવી-વજન વધતું અટકી જશે. -જહોન રોબ્બીન્સ
વિનુભાઇ જગડા
ઇન્દુબેન જગડા
મો. ૯૮૭૯પ ૭૯૩૪૧
(9:50 am IST)