Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

આજના શુભ દિવસે - 642

કાનની શોભા શાસ્ત્રનું શ્રવણ કરવામાં છે, કુંડળ પહેરવામાં નહિ.

હાથની શોભા દાનથી છે, કંકણથી નહિ, દયાળુ લોકોના શરીરની શોભા પરોપકારથી છે, ચંદનથી નહિ.

-ભતૃંહરિ

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(10:20 am IST)